SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જે માણસ જીવહિંસા કરે છે, જૂઠું બોલે છે, બીજાનું ધન ચોરે છે, તે અહીં આ જગતમાં જ, આ જન્મમાં જ પોતાને હાથે પોતાનો નાશ નોતરે છે. બે વસ્તુઓ માનસિક નિર્બળતા દર્શાવે છે - એક તો બોલવાને વખત શાંત રહેવું અને બીજું શાંત રહેવાના સમયે બોલવું. - શેખ સાદી - છળ અને પાખંડથી મુક્ત આત્મા જ સમકિતના પ્રકાશ કિરણને પામી શકે છે. ધમ્મપદ ભગવાન મહાવીર સરળતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરળ માનવી જ ધર્માત્મા થઈ શકે છે. Jain Education International - પાપીની ધૃણા કરશો નહિ પાપની કરજો, તમે પોતે પણ તદ્ન નિષ્પાપ તો નહિં જ હો. co For Personal & Private Use Only મહાભારત ભગવાન મહાવીર બીજાનાં પાપો આપણી આંખો સામે રહે છે પણ પોતાનાં પાપો પીઠ પાછળ રહે છે. - સેનેકા www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy