SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ ] જાણતું નથી. - બર્નાડ શો પ્રારબ્ધ તો પુરૂષાર્થની પાછળ ચાલે છે. - ચાણક્ય ( માનવીના હૃદય કરતાં મોટું કોઈ નથી. માનવીનું હૃદય જ બધા તીર્થોનું સ્થાન છે. એ જ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, કાબા, કાશી અને જેરુસ્સલેમ છે. ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગમ્બરે અહીં બેસીને જ ચમત્કારો કર્યા હતા. - નજરૂલ ઈસ્લામ (આપણી અંદરની ગંદકીને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી. - ગાંધીજી (માત્ર માથું મુંડાવે સાધુ થવાતું નથી. કર્મનો જાપ જપવાથી બ્રાહ્મણ નથી બનાતું, વનમાં રહેવાથી મુનિ બનાતું નથી અને મૃગચર્મ | પહેરવાથી તપસ્વી થવાતું નથી. - મહાવીર ( અઢાર પુરાણોનો સાર આ છે - પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુઃખ દેવું તે પાપ છે. - અજ્ઞાત (૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy