________________
(૪૭)
બત્રીસ ચોગ. સપુરુષો નીચેના બત્રીસ યોગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે. ૧. મોક્ષ સાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે
આલોચના કરવી. ૨. આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. ૩. આપત્તિકાળે પણ ધર્મનું દઢપણું ત્યાગવું નહીં. ૪. લોક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના
તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને
નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વનો ત્યાગ કરે. ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org