________________
[ ૨૫૪ ]
૧૦૪
[ વર્ષ ૨૪ ]
નિ:શંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સગતા પ્રાપ્ત હોય છે.
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી માટે। દોષ એ છે કે જેથી ‘ તીવ્ર મુમુક્ષુતા’ ઉત્પન્ન ન જ હોય, અથવા
"
મુમુક્ષુતા ' જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઇ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધ મત પ્રમાણે પ્રવવાનુ તે કરે છે, એમ માને છે; પણ એનુ' નામ ‘મુમુક્ષુતા ’ નથી.
(
મુમુક્ષુતા ’ તે છે કે સર્વ પ્રકારની માહાસક્તિથી મુઝાઇ એક ‘માક્ષ’ને વિષે જ યત્ન કરવા અને ‘તીવ્ર મુમુક્ષુતા ’ એ છે કે અનન્ય પ્રેમે મેાક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવુ’.
‘ તીવ્ર મુમુક્ષુતા ’ વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા ’વિષે જણાવવુ છે, કે તે ઉત્પન્ન થવાનુ લક્ષણુ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org