________________
( ર૫૯) છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી.
જિનને સિદ્ધાંત છે કે જડ કેઈ કાળે જીવ ન થાય, અને જીવ કઈ કાળે જડ ન થાય તેમ “સત્ કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હેઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પોતાની કલ્પનાએ “સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
[ રહ૫ ] • ૧૦૨ [ વર્ષ ર૪ મું ]
...એમની ઈચ્છા “સતુ” પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તે પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે.
૧૦૩
[ રહ].
[ વર્ષ ૨૪ મું 1 જીવને જ્યાં સુધી સંતને જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું ગ્ય છે. "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org