________________
( ૧૯૦ )
રનુ સ્વરૂપ વિચારી ત્યાગદ્વેગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જયારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગાની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતેા થઇ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગે સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે.
અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગના બેગ થયા હોય તેાપણુ આ કાળમાં તે વડે વૈરાગ્યનુ યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કાઈ કાઇ પ્રસ’ગ બન્યા કર્યા હોય તેા તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉર્જાગર રહેવુ. કલ્પિત ભાવમાં કોઇ રીતે ભૂલ્યા જેવું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org