________________
(૧૮૯) થતું નથી, અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારકજાણી સુખે રહેવાયોગ્ય છે.
[ ૪૪૪ ]
૨૭ [ વર્ષ ૨૬ મું ? સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વતી એ તે સારું, એમ કદાપિ ભાસે, તો પણ તે વર્તવાનું પ્રારધ્વાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષકે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય
છે ...
[ ૪૪૭ ] ૨૮ [ વર્ષ ૨૬ મું]
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. - ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયને કંઈ વિચાર સૂઝે તે ક્ય રહેવું એટલો માત્ર આપણા ઉપાય છે.
સંસારના પ્રસંગમાં કવચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org