________________
(૧૯૪) વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરે એ જ કૃતકૃત્યતા છે....
ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્યસંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્સંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતર્લંશોધન કોઈક મહાભાગ્યા સદ્ગુરુ અનુગ્રહે પામે છે....
એક ભવનાથડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન સત્યુ કરે છે....
સ્વાતષદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તે પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જેવાં જોઈએ.
સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
[ ૮૮ )
૧૩ [ વર્ષ ર૧ મું ] | ""આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org