________________
( ૧૧ ) છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણુ.
એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર વે અવશ્ય ક્ષે જઈશ.
[૫૫]
૧૧ [ વર્ષ ૨૨ મું] નિરાગી મહાત્માઓને નમસ્કાર.
કર્મ એ જડ વરતુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પિતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org