________________
(૧૬૭) તેમણે ઉપદેશેલા માર્ગમાં નિ:સંદેહપણે શ્રદ્ધાશીલ
થાય....
જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે.
[ ૮૭ ]
[ વર્ષ ર૩ મું 1 | સર્વ સતપુરુષે માત્ર એક જ વાટેથી કર્યો છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્વત સતક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે....
ક્ષણભંગુર દુનિયામાં પુરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. "[ ૧૩૫ ]
૭ [વર્ષ ૨૩ મું ] “સાપ સંગતિ,
भवति भवार्णवतरणे नौका." ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org