________________
(૧૬૬ ) [૪૦].
વિર્ષ ૨૧ મું) ( વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તાવ, પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણું તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મ મુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાની પુરુષાથમાં યોજાય છે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છેદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આત પુરુષે બધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિકાળને મહાશત્રુરૂપ રાગદ્વેષ અને મહિના બંધનમાં તે પિતાસંબંધી વિચાર કરી શકી નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org