________________
(૧૪૫) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત. ૧૪૨
શ્રી સદ્દગુરુચરણપણમસ્તુ. (સં. ૧૫ર ને આ વદ ૧, ગુરુવાર : નડિયાદ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org