________________
આ પુસ્તકની સમગ્ર રચના, ગોઠવણ, મુફ તપાસવા વિગેરમાં ભાઈ ન્યાલચંદ ઉકાભાઈ દેસીએ ઘણી જ મહેનત ઉઠાવી છે, આ પ્રસંગે તેમને હું ખાસ આભાર માનું છું.
શ્રી જીવન-મણિ સફવાચનમાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શ્રી. શાંતિલાલ હેમચંદ ઝવેરી અને વસંત પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો તેમજ અન્ય ભાઈઓ જેમણે આવા શુભ કાર્યમાં રસ લઈને મદદ કરી છે તે સર્વને પણ હું આભાર માનું છું.
અક્ષય તૃતીયા : ૨૦૧૬
અમદાવાડ,
શાહ પ્રેમચંદ મહાસુખરામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org