________________
( ૮ ) સહ સાધન બંધન થયાં. રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પ ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦
છે સત્
ટક છંદ યમનિયમ સંજમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લદ્યો; વનવાસ લિયો મુખ માન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયા. મન પિન નિરોધ સ્વાધ ક્યિો, હઠભેગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપ તપત્યહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં.
૧
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org