________________
-
૭૯
શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ
सांद्राणि ध्वंसमानः सकलकुवलयोल्लास मुच्चैश्चकार ज्ञानं पुष्याजिनौघः सत पसि भविनां पंचमी वासरस्य॥२॥
અર્થ – હવે જિનસમુદાયને ચંદ્રની સમાનતારૂપે સ્તવે છે. (તિરૂણરિવ) ચંદ્રમા સદેશ એવા તથા (શિવતિતસમ:) શિવ જે મોક્ષ તેને વિષે તિલક સમાન એવો () જે (નિનૌ: ) જિન સમુદાય છે, તે (વિના) ભવ્યજનોના (પંચમીવાયરસ્થ) પંચમી દિવસના (સુતપfસ) રૂડા તપને વિષે (જ્ઞાન) જ્ઞાન જે તેને (પુતિ) પુષ્ટિને કરો. હવે તે જિનસમુદાયને ચંદ્ર તુલ્યતા કેવી રીતે છે? તે સર્વ વિશેષણોએ કરીને કહે છે. જેમ ચંદ્ર (વ્યારા) ઉત્તમ જે ચકોર પક્ષી તેમને (સંપન) રૂડે પ્રકારે આનંદ ઉત્પન્ન કરે છે, તેમ એ શ્રી જિનસમુદાય પણ (સોન) સપુરુષ જે ચકોર તેમને (સંપૂન) સમ્યક્ પ્રકારે હર્ષ કરે છે. વલી જે મ ચંદ્ર (ૌશિકાનંતમૂર્તિ ) ઘુવડને આનંદદાયક છે મૂર્તિ જેની એવો છે, તેમ એ જિનસમુદાય પણ ( શિક્ષાનંતમૂર્તિ) ઈદ્રને આનંદરૂપ છે મૂર્તિ જેની એવો છે, તથા જેમ ચંદ્ર (પુણાવ્યિ) પુણ્યકારક સમુદ્રને (તિલા)પ્રીતિદાયક છે, તેમ જિનૌઘ પણ (પુણાવ્યિ) પુણ્યરૂપ જે સમુદ્ર તેને (પ્રીતિથી)પ્રીતનો દેનારો છે, તથા જેમ ચંદ્ર (સ્ત્રી) પોતાના (મિ) કિરણોએ કરી (સાંકળિ) ગાઢ એવા (તમifi) (અંધકારોને (ધ્વંસમાનઃ કેo) ધ્વસ એટલે નાશ કરનારી છે તે જિનૌધ પણ (સાંદ્રાણિ કે0) ગાઢ એવા (તમાંસિ કેo) જીવોનાં અજ્ઞાન. તેમને ( áસમાન:) ધ્વસ એટલે નાશ કરનારો છે. તથા જેમ ચંદ્ર (ત્નિ વનયોઉં) સમગ્ર કુવલય કે ચંદ્ર વિકાસી કમળો, તેના વિકસિતપણાને (સર્વે) અત્યંત (વાર) કરે, તેમ એ જિનૌઘ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org