SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ • વિશ્રામ ગાજ જ્ઞાનપંચમી : અસલી આરાધના દ્વારા અજ્ઞાનનાં અંધારા ઉલેચી કાઢીએ અને અંતરના અધારિયા ઓરામા અશાનનાં અધારા વિધી જ્ઞાનનો પ્રકાશ રેલાવવાનું પર્વ - એનું જ નામ જ્ઞાનપંચમી, શીમાંશાના ચાર મહિના બેથી રાજ આપવા માટે બધું ખાયેલા હસ્તનિખિત પ્રતોના ધરમાં પૈસી ગયેલ બેજને દૂર કરવા - ચોમાસુ ઊતર્યે કાર્તિક સુદિ પાંચમના આ પવિત્ર દિવરી-પ્રતોને ખોલી, તડકો વગેરે આપી ભેજ દૂર કરાતો સાથે સાથે તજંતુઓથી પ્રતોની રક્ષા માટે ગયા વર્ષેની ઘોડાની પોટલીઓની અસર ઓછી થઈ ગઈ હોય તેથી તેમાંની ઘોડાવજની ભૂકી પર્ણ બદલીને નવી મૂકાતી. આજે તો સાનપંચમીની ઉજવી મોટે ભાગે ઉપાયમાં ગોઠવવામાં આવેલા થોડા-ઘણા પુતકો રામા નોટ-પેન્સિલ જેવી નકામી ચીજોનો ખડકલો કરવામાં જ સીમિત થઈ ગઈ છે. આ સંજોગોમાં, આ મહાપર્વની ઉજળામા માટે તેની વાસ્તવિક આરાધના કેવી રીતે થઇ શકે તેની વિશદ વિચારસા કરવાની આવશ્યકતા છે. શાનપંચમીની સૌથી શ્રેષ્ઠ આરાધના તો શાનના અગાધ મહાસાગરના ઊંડાણમાં યોગ્યતા અનુસાર ડૂબકી લગાવી સાચા મોતીને ગોતી લાવવામાં છે. પૂર્વસૂર્તિ-પ્રાત શાનના આ “વિરાટ તારસાને ટકાવી રાંખવા માટે શકય તેટલા જાનને કંઠસ્થ કરતુ એ શ્રેષ્ઠ ઉપાય છે. કેરથી કરાવી આ ઉજળી પરંપશ આજે તો ગોખવાડી'ને નામે વીવી કાઢવામાં આવી હોય, છતાંય તો પરંપરાની કીતની આજે પણ મુખપાઠના પ્રક્રિયાને વર્ણવતી જોવા મળે છે. વ્યકિત ભારી કરીપતિ હોય પ ખિસ્સાંમાં જે શની પાઈ પણ ન હોય તો બજારમાં અરીના સાથે નાનકડી પણ ધીજ ખરીદવી હોય તો. ઘરની તિજોરીમાં ૨ીકા કરીી. રૂપિયા કામ નથી લાગતાં, ત્યારે તો મારે બપલ ગલ" જ કામ લાગે તેજ વાતીતુ-વિચારજા કે વાતિવાદના અવસરે શાન જો મોંઢે ઉપસ્થિત ન હોય તો ચોખા એક શ્રી તેટલું જ્ઞાન ઘરની તિજોરીમાં રહેલા પૈસા જવું નકામું નીવડે → છે અને માટે જ ગરમ ગાંઠ અને વિદ્યા પાની કહેવત વીકારી રમતી થયેલી. જૂના લોકો તો મુખપાઠનું મહત્વ દર્શાવતા ક્યાં · સુધી કહેતા કે પોથાં એટલા થોથાં અને ચાંચા એટો સાચો પુરતકો માટે પોથી' અને મુખને માટે 'શુ' શબ્દનો પ્રયોગ “ કરનાર લોકભાષક કેવળ પીયામાં રહેલ શાની થોથા સમાન ચણાવી મોરે એટલે કે ચાચામાં રહેલ શાનને જ શામ ગરાને Jain Education International - મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ છે. શાનપંચીના પર્વદિરો રોજની માત્ર એક શ્લોક-એક ગા કંઠરથ કરવાનો સંકલ્પ કરનાર વ્યકિત માત્ર દસ જ વર્ષમાં ચાર હજાર શ્લોકનો સ્વની થઇ જાય એવી સરસ મજાની આ કાચબાદીત છે. ઉપર ડરથી કરજૂ કરવા ઉપરાંત હાથબનાવટના ટકાઉ કાગળ રોજ ઓછામાં ઓછા પાંચ ગ્લો પણ જાતે લખવાનો સંકલ્પ તે તમામ કેનો કરે તો એક વર્ષમાં કેટલી હસ્તલિખિત પ્રતો તૈયાર થઈ જાય તેનો વિશાલી જે. દેશભરમાં ભગવતી શશિત માત્ર દસ હજાર ડેની પણ આટલો સંક્ય પથરાયેલા ૪૦-૫૦ લાખ જૈનોમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી કરે તો દર વર્ષે નતા દોઢથી બે કરોડ શ્લોક પ્રમાણ રસાહિત્યનું હસ્તલેખન થઇ જાય. જીતનભર - પર્શ્વપળ અવિરત જ્ઞાનસાધનામાં રત ગેનાર સૌપાય થશોવિજયજી મહારા દેવાની કે ગુર્જરદેશના મંત્રીપદાની અતિ વ્યસ્ત રાખનારી રોજપાળ જેવાની સ્વહસ્તે લખેળી પ્રતો જો આજે મળતી હોય, જવાબદારીની કાર્યભાર વહન કરનાર મંત્રીશ્વર વસ્તુપાળ તેમના જેવાને પણ જો વંશજૈનની સમય મળતો હોય તો આપા દેવાને માટે સમયાભાવની વાત મોટે ભાગે બંદાનું જ બની રહે તેમાં કોઈ નવાઈ નથી. : શિયાઓ પાસે શાસ્ત્રગ્રંથો લખાવીને પૂર્વકાળના શ્રાવકો શકય તેટલા શાસ્ત્રો જાતે લખવા ઉપરાંત ધંધાદારી વ્યક્તિગત તથા સંઘગત શાનીમારી (હસ્તલિખિત પ્રશ્નોના તૈયાર કરાવતા. નાગેર જેવા અનેક ગામોના કાર્યરથ બ્રહ્મશા જેવી શાંતિના હજારી ગયા પીતાની આરિકા આ કામને આધારે જ છૂળના, ચાર્તુમાસના પ્રારંભમાં આર્જે કો આખ્યાનશખરે ગ્રંથ વહોરાવાની ઉભી બોલીને,વાપરી લેનાર વ્યક્તિ સાધુ મહારાજને ગ્રંથ હોરાનના માટે તેમની જ પારીથી માંગી લે છે. જૂના કાળાં ઇ યિાસ ગૃહસ્થી પોતાના ઘરમાં જ દર્શન અને ચારિશના ઉપકરોની સાથે સાથે શાનના ઉપાય તરીકે અનેકવિધ થી વખારીને નિપૂજનવાંચનાર્થે રાખતા. આવા અનેક ગૃહસ્થો જયારે કલ્પસૂત્ર જેવા થો-(પોતાના) વહોરાવીને સકળ સંઘને પોતાનો ગ્રંથ સંભળાવવાની વિનંતિ કરતા ત્યારે બોલી બોલવામાં આવતી અને બોલીનો લાભ લેનાર વ્યક્તિ નેતાની હસ્તલિખિત પ્રત ગુરૂ ભગવંતને વહેંરાવીને લાભ લેતી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005621
Book TitleAadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy