SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી તો ઘીની જેમ વાપરવું તેઈએ, બેટા! આ દેશના પછાત લોકોને મોટા મોટા ગંધો બાંધીને સેંકડો ગામડાંના લાખ્ખો લોકોને ડૂબાડી દેતા તથા સ્વીમિંગ પુલમાં નાહતા નાહતા વૉટર કન્ઝર્વેશનની ડાહી ડાહી વાતો કરતા આવડતું નહોતું તે કાળ અને તે સમયની આ વાત છે. તારંગાની તળેટીમાં આવેલું ટીંબા નામનું નાનકડું ગામડું મારું • મોસાળનું ગામ છે: એક જમાનામાં આ નાનકડા ગાંમડામાં| છાપું તો શું ટપાલ, પણ માંડ પહોંચતી, હજી આજે પણ જેને “ પોતાની રાહી કરતાય.માંડ આવડે છે તેવી-અક્ષરજ્ઞાન.જ. આ દેશની મળી શખશ્યાઓનો જાઉં વાજ છે તેનું માની બિટરી કૈીને છણ આદુ ખાઈને પહેલા પત્રોની પરિભાષામાં નિરક્ષર મારી માનું બાળપણ આ ‘પછાત ગામડામાં વીત્યું હતું. આટલાં વર્ષોનાં અનુભવે એવા તારા પર પહોંચ્યો છું કે કોઈ પણ વિષયનું તળપદું અને આધુનિકતાના પૂર્વગ્રહોનાં રંગો ચડયા વંગરનું વાસ્તવિક જ્ઞાન મેળવતું હોય તો આપણી આજુબાજુના સૌથી ઘરડા અથવા સૌથી અભણ (સ્કૂલ-કૉલેજના પગથિયે પગ પણ ૧ મૂકયો હોયે તેવી) વ્યક્તિને શોધી કાઢી તેને પાબૂક કરવાનું શરૂ કરવું જોઈએ, જૂની-નવી જીવનકીના વિધ પાસાંઓની ફર્સ્ટ-રેક જાણકારો વૈવવા. આ બધાની અંબાની એક યકાત ધરાવતી મારી માને પૂછતી શી | વાર ગુલ્મક દેખાતી પણ વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યો દાવ | પણી મહત્ત્વની વાતો જાણવા મળતી; એક વાર મેં એને પૂછેલું કે તખે લોકો સવારમાં પારખાં ઊઠીને શૌથી પહેલાં શું કામ કતી ત્યારે જવામાં મને કર !, ઊઠીને સૌથી | પહેલા દાસર જઈ ભગવાનના દર્શન કરી પછી ઘરે આવીને પહેલા આટા તથા ચોખા પલાળીને પછી બીજા કામે લાગવાનું, બંપોરે બાર વાગ્યે ખાવા જોઈતાં રોટલી-ભાત માટે રાંવારે છ થાળી ી ભાત પલાળવાનું અઘ પહેલાં તો બંને શખાવું નહિ પણ પછી ખબર પડી કે છ વાગ્યે ચોખા પલાળી દેવાંમાં આવે તો બાર વાગ્યા સુધીમાં બે પાળીને એટલા પોચા થઈ જાય કે એને પકવવા માટે ચૂલો અર્ધો સમય પણ બાળવો.ન પડે. પેઢી દર પેઢી વારરસામાં મળતા જ્ઞાનને વળગી રહી પણીમાં ચોખા પલાળવા દ્વારા પાણીમાં રહેલી ઊર્જા (હાઈડ્રલ પાવર)નો ઉપયોગ કરી બળતણ બચાવતી અભણ માનું જીવન વધુ વૈજ્ઞાનિક હતું કે હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ સવારે આઠ વાગ્યે ઊઠી સોફાસેટ પર બેસી બ્રશ કરતા કરતા છાપાં મેગેઝિન વાંચી, સવારની ટીવી સિરિયલ જોયા પાંડી બાર વારી રસોઈની સંખય થાય એટલે નાછૂટકે ઊભા થઈ પ્રેશકૂકરમાં વૈજ્ઞાનિકતા અને છાણાં-લાકડાંના ચૂલાની પછાતતા ઉપર ભાષણ આપી શકવાની શક્તિ ધરાવતી તેની દીકરીનું જીવન વધુ વૈજ્ઞાનિક છે, તે સુજ્ઞ વાંચકો સ્વયં નક્કી કરી લે. Jain Education International મામૂલી લાગશે પણ ૮૦ કરોડની વાતિ ધરાવતા આ વિરાટ દેશમાં ટીપે ટીપે સરીવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાયની કહેવત ભૂલવી ન જોઈએ. ઊર્જા બચાવની અને ઓછા ઉપયોગની આવી કેટલીય પરંપીગત ટેકનિકો જૂની પેઢીની વિદાય સાથે આજે વિદાય લેતી હશે, પણ આપણે ત્યાં પ્રગતિના અ જમાનામાં સાયન્ટિફિક ટેમ્પરનો અર્થ એવો કરવામાં આવે છે કે સ્કેલ જેટલો જંગી અને પ્રક્રિયા જેટલી જટિલ તેટલી વસ્તુ વધુ વૈજ્ઞાનિક અને પક્રિયા જેટલી સાદી તથા કદ જેટલું નાનું ની ચીજ જૂનવાણી, આવા ફુડા ઉકશન કાર્ડ, હાઈસ કાવર પેદા કરવાની તોતિંગ યોજનાઓ ઊભી કરીને વિરાટકાય સરોવરી નીચે. ગરીબ વનવાસીઓ, જંગલી પશુઓ અને ગીધ જંગલોને તથા વિશ્વબેંકના દૈનાના દરિયા નીચે બાકી રહેલા દેશને ડૂબાડી દેવા માટે જેટલી જહેમત ઉઠાવાય છે તેના હજારમાં ભાગની મહેનત પણ હાઈકૂલ પાવરનો-ઉપયોગ ક૨વાની આવી ઘરેલું રીતિઓને જીવાડવા કે ફેલાવવા કરવામાં આવતી નથી. | બાં પશુ-પંખી જગત સિવાયની દૃષ્ટિમાં રહેલા વચનો દંડ આની પાછળનું એક બીજું કારણ માનવ અને વધુમાં વ’ કરવાની બૅન્કાર કરતી રવરન્સ કાર લાવને નીચે ની અતિસ્વાર્થીનીની ઐર્દયુગીન વિચારશાળી છે. જૈનનિ તો માફ્ક તથા પશુ- પક્ષી ઉપરાંત પૃથ્વી પાછી અપિ” સાધુ. અને વનસ્પતિ જેવા પ્રકૃતિના અનેક અંગોમાં રહેલા જીવનનો આદ કરવાની વાત શીળોથી કરતું આવ્યું છે. જગદીશમંદ્ર ભ (બોઝની કીિજને બશું બોલતા આવડતું નહોતુ માટે કહેતાં હતા, ચીપાધ્યાય અને અન્ધોપાધ્યાય ભોલતી નહીંનું ઓવરમાં માટે.ચેટરજી અને બેનરજી ક્યું તેમ) એ વનસ્પતિના જીવત્વનું લેબોરેટરીમાં સાબિત કર્યું, તેનાથા સુદર્દીઓ સહેલાં વૈદિક ધર્મોનુયાયીઓના જેટી વિથળે વિષ્ણુ વિદ્યુત પણ કદાચ આ જ વાત કહેવાય છે. વિષ્ણુનો અર્થ જો ભગવાન કરવામાં આવે તો તો બહુ ની સ્થિતિનું સર્જન થાય માટે વિષ્ણુનો અર્થ આત્માં એટલે કે જીવ કરીને જલમાં, સ્થળમાં, છેક પર્વતની ટોચ ઉપર રહેલી થ્રિલાઓમાં પણ જીવત્ત્વ રહેલું એવો અર્થ ક૨વામાં આવે તો જ આ Àફ-પંક્તિની સંગતિ થઈ શકે. 4. નેચરલ રિસોસ ઝના નામે ઓળખે છે તેવાં પૃથ્વી, પાણી, અગ્નિ, આધુનિક અર્થા સ્ત્રીઓથી માંડીને પર્યાવરણવિદો જેન થયું અને પતિદે નિશ્ચિત ચૈતન્યની ભારતીય દનિની માન્યતાની આવાજા પર આવેલી ભારતીય વનીતિ તેમાં રહેલા સ્વત્વનો આદર કરીને તેના ઓછામાં ઓછા ઉપભોગથી ચલતી લેવાનું શીખવી. એટલે પ્રાકૃતિક સંશોધનોનો “આટલો અણુમા વેડફાટ કરવામાં આવશે તો તે ખુટી ગયા છે સી-બેંક્તિની એકાદ ઘરમાં થોડાક બળતણની આ વાત આંમ તો સાવ - પછી માણરાજા ન જીવશે કેવી રીતે તેટલા માત્ર માગ઼રાજાતના ૧૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005621
Book TitleAadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy