________________
સુણજો રે ભાઈ સાદ અટકવું જ પડરો, પણ તે પહેલાં વાર્યા વળી જવામાં જ ચાણા ખેડૂતની શોભા નથી? અસલના દેશી બિયારણ મેળવવામાં કે આવી કુદરતી ખેતી કરવામાં કોઈ મુશ્કેલી-પ્રશ્રો નડે તો આવી પરંપરાગત ખેતીના જાણકાર શ્રી કોરા માથેન, (ડી-૧, અરવિંદ સોસાયટી, મૃદુલ સિટડલ-૧, વસ્ત્રાપુર-તલાવડી, અમદાવાદ-૧૫ ટે.નં. ઘર ૪૬૪૭૭૪, ઓફિસ ૩૭૭૦૦૨/૩૭૫૪૮૪)નાં સલાહ-માર્ગદરને મળી શકશે.
વર્ષોથી ચાલી આવતી જૂની પદ્ધતિથી ખેતી કરીને જમીનની ફળદ્રુપતા અને લોકોનું આરોગ્ય ટકાવી રાખનાર આપણા બાપદાદા ગાંડા ન હતા એટલું આપણે કદી ન ભૂલીએ.
(‘પ્રયોગ-દર્શન'ના વાચક ખેડૂતોને કરાયેલ અપીલ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org