________________
મારી નમ્ર સમજ મુજબ તો ઇલેક્ટ્રિસિટી, રોડ, રેલ્વે, તાર-ટપાલ અને Zasiel nisl industry PLZ Technical. Personnel et ilssil 541કોલેજ સુધીનું સઘળું Infra-structure જ મિકેનાઈઝડ ઈન્ડસ્ટ્રીઝને Economically viable બનાવે છે. Welfare-state (વિનોબા જેને II-fare-state, કહેતા)ના નામે ઊભું થયેલું આ વિરાટ સરકારી સ્થાપિત હિત જ્યાં સુધી Infra-structure ને ઊભું કરવા અને પોષવા અબજોનું મૂડીરોકાણ કરતું અટકશે નહિ ત્યાં સુધી બેકારી, ગરીબી, ઔદ્યોગીકરણ, પ્રદૂષણ વગેરેની સમસ્યાઓ દૂર કરવાના કોઈપણ પ્રયત્નો થાગડ-થીગડ જ રહેશે અને કામના અધિકાર ની વાતો માત્ર વાતો જ બની રહેશે.
શ્રી અતુલ શાહ
નમ્ર સૂચન આ પુસ્તકમાંથી કોઈ પણ લેખ આપ કોઈ છાપા કે મેગેઝીનમાં પ્રસિદ્ધ કરો ત્યારે લેખક તરીકે મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજનો નામોલ્લેખ કરવો હોય તો કૌસમાં કરવો. પરંતુ મુખ્યપણે શ્રી અતુલ શાહના નામે જ પ્રસિદ્ધ કરવા ભલામણ છે. આ પુર કે તેઓશ્રીએ ‘અતુલ શાહ તરીકે લખેલું છે.
For Personal
Jain Education International
www.jainelibrary.org
Private Use Only