SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગનવિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા (૬) નિરુપસર્ગ પ્રત્યય એ નિર્વાણ કલ્યાણક-સિદ્ધાવસ્થા-ત્રણ જગતના પૂજ્યપણાનો સૂચક છે. સૂરિપત્રની પંચમ પીઠનો પાઠ આ પ્રમાણે છે : ॐ इरिमेरु किरिमेरु गिरिमेरु पिरिमेरु सिरिमेरु हिरिमेरु आयरियमेरु स्वाहा।। મંત્રરાજ રહસ્ય' ગ્રંથ કહે છે કે મેરુ શબ્દથી કેવળજ્ઞાન કલ્યાણકવાળા અરિહંત સમજવા. એ પછી “મંત્રરાજ રહસ્ય' ઇરિ આદિ પદોનો અર્થ જણાવતાં કહે છે? ફરિ એટલે ચ્યવન કલ્યાણક, રિ એટલે જન્મ કલ્યાણક, રિ એટલે રાજ્યપદની ઋદ્ધિ, પિરિ એટલે દીક્ષા કલ્યાણક, સિરિ એટલે કેવળ જ્ઞાન કલ્યાણક, હિરિ એટલે સમવસરણ, ત્રણેય જગતનું પૂજયપણું (નિર્વાણ), બારિય એટલે મોક્ષપદની લક્ષ્મી સાથેનો શ્રી સંઘ. એટલે એવું મનાય કે સૂરિમંત્રના પંચમ પીઠમાં કલ્યાણકોનું જે ધ્યાન છે, તે જ “અરિહંત ચેઈઆણં' સૂત્ર દ્વારા કરાય છે. કેટલી સરસ છે આ વિધિ કાયોત્સર્ગની ! શુભ થી પ્રારંભ, શુદ્ધમાંકાયોત્સર્ગમાં - પરમ સમભાવદશામાં તેનું પર્યવસાન ૨. મેરુન્દ્રાન જ્ઞાનસ્થળ: || - મંત્રરાજ રહસ્ય, શ્લો. ૧૯૭ २. इरिशब्दाच्च्यवनमहः किरिजन्ममहो गिरि नृपपदद्धिः। पिरिदीक्षाकल्याणं सिरि कैवल्यमथ समवसरणम् ॥ हिरितस्त्रिजगत्पूजा आयरिसंघः समोक्षपदलक्ष्मीः । एतद्रूपो ध्येयः श्रीवीरो मन्त्रराजौ वा ।। -મંત્રરાજ રહસ્ય, ૨૪૪, ૨૪૫ ૧૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy