SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ©©©©©© 100 ચતુર્વિધ સંઘમાં શિથિલાચારનાં કારણો | ડૉ. રેણુકાબહેને B.Sc., L.L.B., Ph.Dનો અભ્યાસ તથા શિથિલાચારીને ચારિત્રમાં સ્થિર કર્યો છે. આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ પર કરવાનો સમ્યફ પુરુષાર્થ શોધ નિબંધ તૈયાર કરેલ. જેનજગત હિન્દી વિભાગનાં | ડૉ. રેણુકાબહેન પોરવાલ | સંપાદક છે. હાલમાં - પરિચય: તીર્થંકર મહાવીર દ્વારા જૈન પ્રતિમાઓ પર સંશોધનકાર્ય કરી રહ્યાં છે. પ્રસ્થાપિત ચતુર્વિધ સંઘ જૈન સમાજનું સામર્થ્ય છે. તે એના ચાર એકમો - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા થકી જ જૈન ધર્મની પ્રભાવના થાય છે. જૈન ધર્મમાં માન્ય ૨૪ તીર્થકરોની સાથે શ્રી સંઘને જોડીને એની ગણના ૨૫મા તીર્થંકર તરીકે થાય છે. આવું ઉચ્ચ મહત્તમ સ્થાન શ્રી સંઘનું છે. ૨૪ તીર્થકરોની પ્રાર્થનાવિધિનાં યંત્રો તથા તેનાં સ્તવનોમાં ૨૫મા તીર્થંકર તરીકે શ્રી સંઘને નમન થાય છે. દા.ત. પાંસઠિયો યંત્ર. શ્રી સંઘની આમન્યા અને આજ્ઞા મહાન આચાર્યો પણ માને છે. જૈન ધર્મમાં અન્ય ધર્મની તુલનામાં અસંયમીપણું ઘણું ઓછું છે, છતાં એમાં પ્રવેશેલ આચારસંહિતાનાં ઉલ્લઘનો રોકવાની દરેક ઘટકોની નૈતિક ફરજ છે. શ્રી સંઘના બે પાયા સાધુ અને સાધ્વી વિશે કંઈ પણ ઉચ્ચારણ કરવાની મારી પાત્રતા નથી. શ્રી સંઘ વિશેના અવર્ણવાદથી પણ કર્મબંધ થાય છે એ આપણે સહુ જાણીએ છીએ. “વી શ્રત, સંપ, ઘર્મ, વવસ્થ ગવવાવો વર્ણન મોહનીય ” (તસ્વાર્થ સૂત્ર) અર્થાત્ કેવળી, શ્રત, સંઘ, ધર્મ તથા દેવ, દેવી (તીર્થકરો)ના અવર્ણવાદથી દર્શન મોહનીય કર્મબંધ થાય છે. પ્રાચીન સમયમાં આવી વિકટ સમસ્યાઓનું શી રીતે સમાધાન કરવામાં આવ્યું તે સમજીએ. વર્તમાન સમયમાં આજે સમાજ અતિઆધુનિક સગવડ ભલે ભોગવે છે. સર્વત્ર ટીવી, મોબાઈલ, લેપટોપ વગેરે રોજિંદી વપરાશનાં સાધનો બની ગયાં છે પ્રલોભનોના આવા કપરા કાળમાં જૈન સંઘમાં પ્રવેશેલ દોષપૂર્ણ આચરણને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy