________________
TO /જ્ઞાનધાર ૭૦ વિષમકાળ ચાલી રહ્યો છે ત્યારે ધર્મનું સમ્યફ જ્ઞાન અંધકારમયી, તનાવયુક્ત જીવનમાં પ્રકાશ પાથરી શકે છે.
ભગવાન કહે છે કાળ જેમ નબળો તેમ સાવચેતી વધારે રાખવી જોઈએ. શિયાળો ન હોય અને સ્વાથ્ય સારું હોય તો કાન ખુલ્લા રાખીને બેસાય, પણ શિયાળાનો સમય હોય, સ્વાથ્ય નબળું હોય તો કાનન ઢાંકે તો ન ચાલે, માંદા જ પડાય.
જૈન સાધુનો જગતમાં જોટો જડે તેમ નથી... આ છે અણગાર અમારા... એટલે જ તો વિશ્વના ચિંતકો ઝળહળતાં જિન શાસન અને જૈન સાધુની પ્રશંસા કરતાં થાકતા નથી.
કે
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org