________________
ઉત્તગિરિનાં જિનમંદિરો
૫૧
૩૫. “શાણવસહી”ના “રંગમંડપની જાળીનો એક ભાગ. (સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩). ૩૬. “શાણવસહી નો ગૂઢમંડપ : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૭. “શાણવસહી”ના “રંગમંડપ”નો એક “નાભિમંદારક” વિતાન : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૮. “આંચલિયાપ્રાસાદ” (હાલ સંભવનાથ જિનાલય) : (ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્યાહન). ૩૯. શાંતિનાથનું મંદિર : જૂનો ભાગ ૧૫મા શતકનો પૂર્વાર્ધ : (મૂળ મંત્રીશ્વર વસ્તુપાલકારિત મરૂદેવી માતાનું
મંદિર). ૪૦. ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર : કાંચનવિહાર : શ્રેષ્ઠી લક્ષોબા | અમરનાથ લખપતિ કારિત ચતુર્મુખ
મંદિર : ઈસ્વીસનના ૧૫મા શતનો મધ્યભાગ : મોટે ભાગે ઈસ. ૧૪૪૦ આસપાસ). ૪૧. રહનેમિ (રથનેમિ)નું મંદિર : ૧૫મા શતકનો મધ્ય ભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org