________________
પાટણનાં જિનાલયો
૪૫૩
૧૫ પાઠ
લઘુસાવાડે ભેટીયા, શાંતિ નિણંદ અભિરામ. લ. ભેંસાતવાડે શાંતિજી, પાસિં ગૌતમસ્વામી. લ૦
૧૨ પાડ તરભાણુંવાડે ભલો, પ્રાસાદ એક વિસાલ, લ. સોલસમા જિન શાંતિજી, ભેટીયા દેવ દયાલલ. ૧૩ પાદ તંબોલી પાડા માંહિ, જગગુરુ શ્રી મહાવીર, લ. પૂજીયે પ્રણમીયે ભાવનું મુખસોધન ગો ધીર. લ૦ ૧૪ પાત પ્રાસાદ સામી સુપાસનો, શિષરબદ્ધ શ્રીકાર, લ. પરતો પરગટ દીપતો, ભવિજનને સુખકાર. લે. કુંભારિયા પાડા માંહિ, આદિ જિનેસ્વર દેવ. લ. મહતાની પોલિં શાંતિજી, જસ કરે સુરનર સેવ. લક ૧૬ પાડ મણીયાટી પાડા માંહિ ભેટીયા વીર નિણંદ, લ પ્રાસાદ બીજે નીરખીયું, આદિનાથ મુખચંદ. લ૦
૧૭ પાદ દુહા ચંદ્રભાણ દોસી ગૃહ, સહસકોટ* અતિસાર, ચોમુષ પ્રતિમા ધાતુમય, પ્રણમું એક હજાર. ત્રાંગડીયાવાડે નમું, આદિ જિનેસર દેવ, પાસે પદ્મપ્રભુ તણા, પાય પ્રણમુ નિત્યમેવ.
ઢાલ બીજી સીયલ કહાં જગ હું વડો - એ દેસી પોલે જરાપોટડી તણે પટ જિનભુવન વિચારી રે નામ ઠામ કહી દાખવું તે સુણયો નરનારી રે પાટણમેં પ્રભુ પ્રણમીયે આદિનાથ સાંતિનાથના ભુવન યુગલ મનમોહાં રે, પાસ ભુવન જઈ ભેટીયા સુપાસ મૂરતિ અતિ સોહઇ રે. ૨ પા. અષ્ટાપદ જિનમંદરે, ચંદ્રપ્રભુ સુખકારી રે, પાસ નગીનો પ્રણમીઇં, ભુવન બિંબ બલિહારી રે. ૩ પા મૂરતિ ચંદ્રપ્રભુ તણી, નિજ સ્વરુપ સે નિષો રે, જિન પ્રતિમા જિન સારીષી, આતમ રતિ થઈ પરષો રે. ૪ પાડ
* સહસ્ત્રકોટને પ્રસ્તુત પ્રતના હાંસિયામાં નીચે મુજબ સમજાવવામાં આવેલ છે :
૩૦ ચોવીસ જિન ૭૨૦ જિન ૧૬૦ બત્રીસ વિજય ૧૨૦ જિન કલ્યાણકના ૨૦ વિહરમાન ૪ શાશ્વત સર્વે થઈ ૧૦૨૪ જિન પ્રતિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org