________________
४०४
પાટણનાં જિનાલયો
૧૭૮૪
૧૭૮૫
૧૭૮૭ ૧૭૯૩ ૧૭૯૭
૧૭૯૯ ૧૮૨૧
૧૮૩૬
- ૨. મુનિ ખીમાવિજય ચોમાસું રહ્યા હતા. – ૧. પં. મોહનવિમલગણિ-કૃષ્ણવિમલગણિએ દૈનંદિષેણ રાસ પંચાસરા પાર્થ
પ્રાસાદે તે લખ્યો. ૨. ભ. ભાવપ્રભસૂરિએ અણહિલપુર પત્તને ઢંઢેરવાડાના ઉપાશ્રયમાં ચોમાસું કર્યું. – મહં. ચાહિલના વંશના શેઠ વલ્લભદાસના પુત્ર શેઠ માણેકચંદે માગસુ
પના દિવસે ચોવીશજિનના ચોવીશવટ્ટા બનાવી ભ૦ વિદ્યાસાગરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
ત, શાંતસૌભાગ્યે “અગડદત્ત ઋષિની ચોપાઈની રચના કરી. – ત, જિનવિજયે મા વ ૧૦ પાWજન્મદિને “પંચમી સ્ત'ની રચના કરી. – ૧. કાર્તિક સુદિ પના રોજ ભ૦ વિદ્યાસાગરનો સ્વર્ગવાસ.
૨. ભભાવરત્નસૂરિ–ભાવપ્રભસૂરિએ “સુભદ્રાસતી રાસ” રચ્યો. – ભ ભાવરત્નસૂરિ–ભાવપ્રભસૂરિએ ‘બુદ્ધિ વિલાસમતી રાસ રચ્યો. – પાટણના શેઠ કચરા-કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં ભ૦ સિંહરત્નસૂરિ
સાથે હતા. પાટણના સંઘની વિનંતીથી પં, પદ્મવિજયજીએ ચાતુર્માસ કર્યું. ત્યાં
અનુયોગદ્વારસૂત્ર'ની દેશના આપીને ઉપધાન વહેવરાવ્યાં.
ત, પદ્મવિજયે મહા વદ ૨ શનિવારે “૨૪ જિનનાં કલ્યાણક સ્ત'ની રચના કરી. – પં. પદ્મવિજયજીએ ચોમાસું કર્યું. ત્યાં આચારાંગસૂત્રનું વ્યાખ્યાન કર્યું. – મુનિ મોતીવીએ તો દેવવિજય રચિત “અષ્ટપ્રકારી પૂજા' મહા સુ૧ના દિને લખી.
ત, ક્ષેમવર્ધને “સુરસુંદરી અમરકુમાર રાસ'ની રચના કરી. – ત. વિજયજિનેન્દ્ર સહગ્નકૂટ આદિ બે હજાર બિંબની પ્રતિષ્ઠા કરી. - કુરણા સાહાની પોલ(આજનો કનાશાનો પાડો)માં ખુશાલચંદ મલકચંદે
જ્ઞાનસાગરે રચેલ સિદ્ધચક્રરાસ અથવા શ્રીપાલરાસ લખાવ્યો. – ૧. પોષ વદિ ૭ મંગળવારે પાટણના ચિંતામણિ પાર્શ્વનાથજી પ્રાસાદમાં તુલજારામના
પુત્ર સાકરરામેણે તo પદ્મવિજય રચિત “જયાનંદ કેવળી રાસ' લખાવ્યો. ૨. તપદ્મવિજય શિષ્ય રૂપવિજયગણિએ “પદ્મવિજય નિર્વાણ રાસની વૈ. સુ
૩ના રોજ રચના કરી. જેઠ સુદ ને શનિવારે પંચાસર પાર્શ્વનાથ પ્રાસાદે તે પદ્મવિજય રચિત જયાનંદ કેવળી રાસ' લખાયો. પુણ્યસાગરસૂરિનો સ્વર્ગવાસ.
૧૮૩૭ ૧૮૪૪ ૧૮૫૧ ૧૮૫૨ ૧૮૫૭ ૧૮૬૧
૧૮૬૨
૧૮૬૮
૧૮૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org