________________
૩૯૬
પાટણનાં જિનાલયો
૧૫૯૧
૧૫૯૨
૧પ૯૩
૧૫૯૪
૧૫૯૬
૧૫૯૯ ૧૬૦૦
– ૧. આણંદપ્રમોદે (ત ચરણપ્રમોદ–હર્ષપ્રમોદ શિ) “શાંતિજિન વિવાહ
પ્રબન્ધ'ની રચના કરી. ૨. ભટ્ટા. આણંદવિમલસૂરિએ મણિયાતી પાડાના ઉપાશ્રયમાં પ૦ રાજવિજયગણિને
આચાર્યપદ આપી વિજયરાજસૂરિ નામ રાખી પ૭માં ગચ્છનાયક આ વિજયદાનસૂરિની પાટે ૫૮મા ગચ્છનાયક તરીકે સ્થાપિત કર્યા. આ જિનમાણિક્યસૂરિને ભાદરવા વદ ૯(માહ સુદિ ૫ ?) ના રોજ આઠ જિનહંસના હાથે આચાર્યપદવી મળી. પાટણ પાસે રૂપનગર વસ્યું. આગમગચ્છના ગુણમેરુ શિ૦ મતિસાગરે જૈન વિશ્વવિદ્યા સંબંધી ‘લઘુ ક્ષેત્ર
સમાસ' પર ચોપાઈ રચી છે. – ૧. પાલનપુરના ઓસવાલ પિતા કુંરા, માતા નાથીબાઈના પુત્ર હીરાએ ૧૩
વર્ષની ઉંમરે તપાગચ્છના વિજયદાનસૂરિનો ઉપદેશ સાંભળી તેમની પાસે
કાર્તિક વદિ ૨ના રોજ પાટણમાં દીક્ષા લીધી. ૨. ગજરાજ પંડિતે “હીરવિજયસૂરિના બારમાસની રચના કરી. – તપાગચ્છના સોમવિમલે ચોમાસું કર્યું. – કાર્તિક સુદ ૧ ના દિવસે સોમવિમલ પત્તનના સંઘ સાથે શત્રુંજય,
રૈવતાચલની યાત્રાએ ગયા. – શ્રી ગુણનિધાનસૂરિનું સ્વર્ગગમન. – શ્રેટ લીબાના પુત્ર મેઘરાજ હીરાએ ભાદરવા વદ ૮ રવિવારે “ધર્મબુદ્ધિ
પાપબુદ્ધિ ચોપાઈ' લખાવી. – તપાગચ્છના સોમવિમલે પાટણમાં ચોમાસું કર્યું. પછી ત્યાં વૈશાખ સુદ ૩ને
દિને ચીઠીઆ અમીપાલે કરાવેલી પ્રતિમાઓ પ્રતિષ્ઠી. – પં. વિમલસાગરે આ સુ. ૧૩ના રોજ “કુમતિકંદકુંદાલ” ગ્રંથ લખ્યો. – ૧. ભ. વિજયસેનસૂરિના પટ્ટધર ભ. વિજયદેવસૂરિએ પોષ વદિ અને શુક્રવારે
મણિયાતી પાડામાં ઉજમચંદ, મૂલચંદ, લલ્લચંદ અને મગનચંદના ઘર દેરાસરમાં વીશા શ્રીમાલી શા ધનજીની પત્ની ચરણના પુત્ર શાસંતોષીએ બનાવેલ ભ.
ઋષભદેવની સ્ફટિકની જિન પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. ૨. સંઘરાજે પાટણ ચૈત્યપરિપાટીની રચના કરી. – ૧. (ખ) લબ્ધિકલ્લોલે પાટણમાં ચોમાસું કર્યું. ૨. ખ, જિનમાણિક્યસૂરિના પટધર જિનચંદ્રસૂરિએ જિનવલ્લભકૃત પોષધવિધિ
પર વૃત્તિ રચી કે જેનું સંશોધન પુણ્યસાગર ઉ., ધનરાજ પાઠક અને સાધુકીર્તિગણિએ કર્યું.
૧૬૦૨
૧૬૦૮
૧૬૧૧ ૧૬૧૩
૧૬૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org