________________
૫૧૨
સુરતનાં જિનાલયો સંસ્કૃત ટીકા “કલ્પલતા” બનાવી. ૧૬૭૫ - શાહ વસ્તુપાલ સોમજીએ આ હીરવિજય અને વિજયસેન બંનેની પાદુકાની
સ્થાપના વૈ. શુ. ૮ને રવિવારે તપાગચ્છના ઉપા. રત્નચંદ્ર પાસે કરાવી. ૧૬૭૬ – ૧. તપાગચ્છના શાંતિચંદ્ર ઉપાટ શિષ્ય રત્નચંદ્રએ પોષ સુદ ૧૩ દિને સમ્યકત્ત્વ
સપ્તતિકા બાલા (સમ્યકજ્વરત્નપ્રકાશ)ની રચના કરી. ૨. શા. નાહનાએ પોષની પૂર્ણિમાએ વિદ્યાસાગર, ધર્મસાગર કે લબ્ધિસાગર
અને વાચક નેમિસાગરની પાદુકાની હીરવિહારમાં પ્રતિષ્ઠા કરાવી. ૩. દોસી ભીમે જેઠ સુદ ચોથને ગુરુવારે હીરવિહારમાં બે મૂર્તિ અને એક
ગુરુપાદુકાની (નેમિસાગરની) પ્રતિષ્ઠા કરાવી. ૧૬૭૮ – ૧. મહો. રત્નચંદ્રગણિએ કવપને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં “સૂરજમંડન
પાર્શ્વનાથ'ની પ્રતિષ્ઠા કરી. ૨. મહો. રત્નચંદ્રગણિવરે પોષ સુદ રના રોજ સમ્યક્ત ઉપર ગુજરાતી પદ્યમાં
સંગ્રામ સૂરકથા' રચી અને પંદેવચંદ્રમણિના પઠનાર્થે પોતાને હાથે લખી. ૧૬૮૫ – નાયલગચ્છના જ્ઞાનસાગરકૃત શ્રીપાલ રાસ અથવા (સિદ્ધચક્ર રાસ)ની (ર.
સં. ૧૬૩૧) ૧૬ પત્રની પ્રત સુરતમાં લખાઈ. ૧૬૮૭ – આ. વિજયદેવસૂરિ કન્નડદેશના વિજાપુરમાં જિનપ્રાસાદની પ્રતિષ્ઠામાં આસપાસ પધારવાના હતા ત્યારે ખંભાતથી વિહાર કરી સુરત પધાર્યા. સુરતના જૈન
સંઘે ઘણાં વિહારસ્થળો સુધી સામે જઈ સત્કાર-સ્વાગત કરી સુરતમાં
પધરાવ્યા. ૧૬૮૯ તપાઇ કીર્તિવિજય શિઉપાડ વિનયવિજયે સૂર્યપુર ચૈત્યપરિપાટીની રચના કરી. (૯૮?) ૧૭૦૫ શ્રી વિજયગણિ શિષ્ય મેરુવિજયે માગશર વદ ૨ દિને શ્રાવિકા પ્રેમલ પઠનાર્થે
નવતત્વ પર સ્તબક લખ્યો. ૧૭૦૬ મહો. દેવવિજયગણિ શિષ્ય દયાવિજયગણિએ મુનિ જયવિજયના પઠનાર્થે
જેઠ ૧૩ના દિને ચંપકશ્રેષ્ઠિ કથા લખી. ૧૭૦૭ – ૧. પં. વિરસાગરગણિ શિ. પં. સૌભાગ્યસાગરગણિ શિ. કમલસાગરગણિએ
પોષ સુદિ રને દિને આરાધનાના બાલાવબોધની ૧૦ પત્રની પ્રત લખી. ૨. ઉપા. જયસુંદર શિ. પંરત્નવિજયે સ્વયંમેવ વાચનાર્થે આષાઢ સુદિ ૧૦ને દિને ૧૮ પત્રની જિનરાજસૂરિકૃત ગુજરાતી ભાષાકાવ્ય નામે શાલિભદ્ર
રાસની પ્રતિ લખી. ૧૭૧૦ – ૧. તપાગચ્છના વિજયદેવસૂરિએ ગંધારમાં વિજયપ્રભને સૂરિપદે સ્થાપ્યા. તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org