SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ સુરતની જૈન ઘટનાઓની તવારીખ વિક્રમ સંવત પ્રસંગ ૧૫૭૬ અંચલગચ્છના મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર અથવા વાગ્વિલાસ પં. લાવણ્યભદ્રગણિના શિષ્ય વૈ. શુ૧ રવિવારના રોજ રાંદેર મધ્યે લખ્યું. ૧૫૭૯ – ગુજરાતી રૂપા ઋષિએ જીવા નામના ઓસવાલને પ્રવજયા આપી. - ૧૬૦૯ – અંચલગચ્છના લાભશેખર શિષ્ય કમલશેખરે આસો માસની ત્રીજે નવતત્ત્વ ચોપાઈ(૬૫ કડી)ની રચના કરી. ૧૬૧૩ – ૧. તપાગચ્છનાયક વિજયદાનસૂરિએ સુરત બંદરમાં ચોમાસું કર્યું. ૨. વિજયદાનસૂરિએ નાડલાઈવાસી ઓસવાલ બાલક જયસિંહને તેની માતા સાથે દીક્ષા આપી. તેનું નામ જયવિમલ રાખ્યું જે પછીથી હીરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. ૧૬૪૫ – શ્રી જિનચંદ્રસૂરિ સં. ૧૬૪૪માં શિવાસોમજીના સંઘ સાથે શ્રી સિદ્ધાચલની યાત્રા કર્યા પછી સુરત આવ્યા અને સંત ૧૬૪પમાં ચાતુર્માસ રહ્યા. ૧૬૫૩ – ૧. શ્રી ધર્મમૂર્તિસૂરિએ ચોમાસું કર્યું. ૨. શ્રી ધર્મમૂર્તિસૂરિની પ્રેરણાથી શ્રી સંભવનાથના જિનાલયની સ્થાપના થઈ. ૧૬૬૪ – હીરવિજયસૂરિના શિષ્ય મુનિવિજયના શિષ્ય દર્શનવિજયે નેમિજિન સ્તવન પ૯ કડીનું જુદા જુદા રાગમાં રચ્યું. ૧૬૭૩ – પં. લાભસાગરે પોષ વદિ ૫ ગુરુવારે નિજામપુરામાં “હીરવિહાર'ની પ્રતિષ્ઠા કરી તેમાં ઓસવાલ જ્ઞાતિય શાઇ વસ્તાની પુત્રીએ શ્રી હીરવિજયસૂરિની " પાદુકા પ્રતિષ્ઠિત કરાવી. ૧૬૭૪ - મહો. રત્નચંદ્રગણિવરે આ મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મકલ્પદ્રુમ'ની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy