________________
[૮૫]
- વડ એશિવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુર્ભક્તિ શા ભવાનચંદનિત્ય, અનુમોદન ફળ પાયે રે. મ૦ ૭ મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હુવા એક કાય; કરણ કરાવણને અનુમોદન, સરખા ફળ નિપજાયે રે. મ૦ ૮ શ્રી વિજયંસંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયે, કપુરવિજયસખમાવજયજસ વિજયપરંપરધ્યાયો રે. મ. ૯ પંડિત શ્રી શુભવજય સુગુરુ મુજ પામી તાસ પસા' તાસ શિષ્ય ધીરવિજયસલુણા, આગમરાગ સવા રે. મ. ૧૦ તસ લઘુબાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયે; પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાયે રે. મ. ૧૧ પહેલો ઉત્સવ રાજનગરમેં, સંધ મળી સમુદાય, કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવા રે. મ. ૧૨
કવિત કૃતજ્ઞાન અનુભવતાન દેર, બજાવત ઘંટા કરી, તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી, હમ રાજતે જગગાજતે દિન રાયતૃતીયા આજ મેં, શુભવીર વિક્રમ વેદમુને વસુચંદ્ર(૧૯૭૪) વર્ષ વિરાજતે.
વેદનીય કર્મ નિવારણાય પૂજા સપૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org