________________
[ ૮૩ ] નૃપ ભાળે, મળી ચેસઠ ઈંદ્ર મહા ઈંદ્રાણી મળી હલરાવ્યો, ગયે રમવા કાજ ! વીરાલાા છે ઉછાંછળાં લોકનાં કેમ રહિયે, એની માવડીને શું કહિયે છે કહિયે તો અદેખાં થઈ. નાશી આવ્યાં બાળાવીરારા આમલકી ક્રીડાવશેવિટાણે, મોટે
રિંગ રોષે ભરાણો છે હાથે ઝાલી વીર તાર્યો, કાઢી નાખ્યો દૂર છે વીરગારા રૂપ પિશાચનું દેવતા કરી ચલિયે, મુજ પુત્રને લેઈ ઉછળ વીરે મુષ્ટિ પ્રહારે વળિય. સાંભળીયે એમ કવીરાજ ત્રિશલામાતા મજમાં એમ કહેતાં. સખોને ઓળંભા દેતા એ ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ વીરબાપા વાટ જેવંતા વીરજી ઘરે આવ્યા, ખાળે બેસારી હલરાવ્યા છે માતા ત્રિશલાએ નવરાવ્યા. આલિંગન દેત વીરભદ્દા યૌવનવય પ્રભુ પામતા પરણાવે, પછી સંયમશું મન લાવે છે. ઉપસર્ગની કેજ હઠાવે લીધું કેવળના વીરબાળા કર્મસૂદન તપ ભાખિયું જિનરાજે, ત્રણ લોકની ઠકરાઈ છાજે છે ફળ પૂજા કહીં શિવકાજે, ભવિને ઉપગાર વીરબા માટે શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું છે શુભવીરનું કારજ સીધ્યું, ભાંગે સાદિ અનંત વીરાલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org