________________
[ ૮•] પ્રભુ ! તુજ શાસન મીઠડું ૨. સમતાસાધન સાર કે યોગનાલિકા રૂઅડી, તેતો જ્ઞાનીને ઘરબાર રે હું રોળ્યો એણે સંસાર રે, ગુણ અવગુણ સરિખા ધાર રે, હીરો હાથ ખાય અંધાર રે, ન કરી જ્ઞાનીશું ગોઠડી મેરે લાલ ના શેક કર્યો સંસારમાં રે, પરને પીડા દીધ ! ત્રાસ પડાવ્યા જીવને, જીવ બંદીખાને લીધરે મુનિરાજની નિંદા કીધરે, મુનિ સંતાપ્યા બહુવિધ રે, રાજા દેવસેનાભિધ રે, એક સરિયશતક પ્રસિદ્ધ રે પાનારા માણસના વધ આચર્યો રે, છેદન ભેદન તાસ છે થાપણ રાખી ઓળવી, કરી ચાડી પડાવ્યા ત્રાસ રે જે દમિયા પર ક્રોધ નિવાસ રે, કેઈ ઝઝવિયા રહી પાસ રે, કઈ જીવની ભાંગી સ રે, થયો કરપી કપિલાદાસ રે ! ન ૩ છે એમ અશાતાવેદની રે, બાંધે પ્રાણી અનંત છે સૂત્ર વિપાકે સાંભળો, મૃગાપુત્રતણે દૃષ્ટાંત રે, સુણી કંપે સમક્તિવંત રે, સુખ અક્ષય પામે એકંત રે. કરા અક્ષતપૂજાસંત રે, શુભવીર ભજો ભગવંતરે ન જા
છે કાચું– દુતવિલંબિતવૃત્તદ્વયમ્ છે ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરોડક્ષતમંડલમ છે ક્ષતવિનિર્મિત દેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણે ઘતમ ૧ સહજભાવસુનિર્મલતાંદુર્લ, વિપુલદોષવિશોધકમંગલઃ | અનુપરસુબેધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે મેરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org