________________
[ ૭૧] છે કળશ— રાગ ધન્યાશ્રી ! ગાયે ગાયે રે, મહાવીર જિનેશ્વર ગાય છે વીર મુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નર નારી સમુદાય એક ચોવીશ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયે રે મહાબાના વ્રતધારીને પૂજા વિધિ. ગણધર સૂત્ર ગુંથાય છે નિર્ભય દાવે શિવપુર જાવે, જેમ જગા માલ છપાયે રે મહારારા તપગચ્છ શ્રી વિજયસિહસૂરિના, સત્યવિજય સત્ય પાય છે કપુરાજિય ગુરુ ખિમાવિજય તસ. જે વિજયો મુનિ રાયે રે #મહારાણા શ્રી શુભવિજય સુગુરૂ સુપસાયે, મૃતચંતામણિ પાયે છે વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજે, એ અધિકાર રચાયો રે માળા કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મલ્હા રાજનગરમાં પૂજા ભણાવી. ઘર ઘર ઉત્સવ થાય રે છે મહાપ ! મુનિ વસુ‘નાગ શશી સંવત્સર (૧૮૮૭), દીવાળી દિન ગાયે પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસ પડહ વજા રે મહાનાદા પંડિત શ્રી વીરવિજયજીત શ્રી કાઢશત્રત પૂજા સમાપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org