________________
| [ ૬૬ ]
| દોહા વિગ્રહગતિ દૂર કરી આપો પદ અણહાર છે ઈમ કહી જિનવર પૂજીએ ઇવી નિવેદ્ય રસાળ. ૧ | ઢાળ-તેજે તરણીથી વડે રે—એ દેશી છે
દશમે દેશાવગાસિકે રે, ચઉદ નિયમ સંક્ષેપ વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કમને લેપ હે જિનજી ! ૧ છે ભક્તિ સુધારસ ઘોળને રે, રંગ બન્યા છે ચાળને ર, પલક ન છેડયો જાય છે એ આંકણી છે એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ છે. સંવત્સર ઈચ્છી લગે રે. તે રીતે પચ્ચ
ખાણ હે જિન ભક્તિ ર છે બારેવતનાં નિયમને રે. સંક્ષેપ એહમાં થાય છે મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હો જિનજી ભક્તિા
વા ગંઠસી ઘરસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જ્યોતે દેખતા રે ચંદ્રાવતંસકરાય હો જિનજી
ભક્તિો જ છે પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ છે શ્રી શુભવીરશું માહરે રેસાચો ધર્મ સનેહ હો જિનજી ! ભક્તિ છે ૫ છે
છે કાવ્ય શાર્દૂલવિક્રીડિત વૃત્તમ્ | શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રત વણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકૃત્વા મિષ્યતિ વૈ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org