________________
[ ૬૨] પાળીએ પાંજરે રે લોલ, વનદાહે હે શિવશર્મ
મને ગાળી યંત્રપલણ સર નવિ શેયીએ રે લોલ, તેણે કર મયા મહારાજ જેવા નહિ બેટ ખજાને દીજીએ રે લેલ, શિવરાજ વધારી લાજ જે ગામને છેટા રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રત સાધક બાધક ટાળજો ! શુભવીર પ્રભુના નામથી રે લેલ, નિત્ય પામીએ મંગળમાળ છે !!મનેવાલા
કાવ્ય શાર્દૂલવિકડિતં વૃત્તમ છે શ્રદ્ધાસંયુતઢાશત્રતધરાઃ શ્રદ્ધા શ્રતે વર્ણિતાઃ | આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યકવા ગમિષ્યતિ વૈ મેક્ષ તત્રતમાચસ્વ સુમતે, ચેત્યાભિષેક કુરુ છે ચેન – વ્રતક૯પપાદપફલાસ્વાદ કષિ વયમ્ | ૧ |
» હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અષ્ટમંગલાની યજામહેસ્વાહા. _છે 3Tzમત્રને ર 21તા |
- દોહા છે દંડાયે વિણ હેતુથે. વળગે પાપ પ્રચંડ છે પ્રભુ પૂજી વ્રત કારણે, તે કહું અનર્થદંડ ૧ સ્વજન શરીરને કારણે પાપે પેટ ભરાય છે. તે નવિ અનાથદંડ છે. એમ ભાખે જિનરાય પારા. છે. ઢાળ છે વેગળા રહે વરણાગિયાએ દેશી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org