________________
[ ૩૦ ] પ્રાચે એ ગિરિ શાશ્વતો, મહિમાને નડી પાર છે. પ્રથમ જિણંદ સમોસર્યા. પૂર્વ નવાણું વાર ર .. અઢીય ક્રીપમાં એ સમે, તીર્થ નહીં ફળદાય છે કળિયુગ ક૯પતરૂ લહી. મુકતાફળ શું વધાય પયા યાત્રા નવાણું જે કરે. ઉત્કટે પરિણામ છે પૂજા નવાણું પ્રકારની રચતાં અવિચળ ધામ; નવ કળશે અભિષેક નવ. એમ એકાદશ વાર છે પૂજાદીઠ શ્રીફળ પ્રમુખ, દમ નવાણું પ્રકાર ાપા
_ ઢાળ ! ઝુમખડાની દેશી છે
યાત્રા નવાણું કરીયે સલુણા કરીયે પંચ સનાત સુનંદાને કંત ન માગણણું લાખ નવકાર ગણિજે, દોય અદમ છ સાત સુલ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર કાસુને ધૂપ દીપ ફલ નિવેદ્ય મૂકી, નમિયે નામ હજાર ાસુને કેરા આઠ અધિક શતટુક ભલેરી: મહટી તિહાં એકવીસ મેસુબ શત્રુગિરિ ટુંક એ પહેલું નામ નમે નિશદિન છે સુત્ર ૩ સહસ અધિક અ મુનિવર સાથે, બાહુબલિ શિવદામ પાસુને બાહુબલી ટુંક નામ એ બીજું, ત્રીજું મરૂદેવી નામ સુના પુંડરીકગરિ નામ એ ચોથું, પંચ કેડી મુનિ સિધ્ધ છે સુ છે પાંચમી ટુંક રૈવતગિરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org