________________
[ ૨૯ ]
પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય મુહાયે ૨ શખેશ્વર પા
ભેગી યઢાલાક નતાપિ યાગી, બભ્રુવ પાતાલપદે નિયેાગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વ: ૧
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નવેધ યજામહે સ્વાહા.
પંડિત શ્રી વીવિજયજીકૃત પંચકલ્યાણક પૂજા સમાપ્ત શ્રી નવાણું પ્રકારી પૂજાની વિધિ
જઘન્યથી કળશ ગ્રહણ કરનારા નવ શ્રાવક અને ઉત્કૃષ્ટ પણે નવાણું શ્રાવક જાણવા, તથા જઘન્યથી નવ જાતિનાં પ્રત્યેક અગીઆર ફળ લઈ ને, પ્રત્યેક પૂજા દીઠ નવ નવ ફળ મૂકવાં એમ અગીઆરને નવ ગુણા કરીયે તે વારે નવાણું ફળ થાય. એમ જ સુખડી પણ જઘન્યથી નવ જાતિના અગિઆર અગિઆર નંગ લાવીને પ્રત્યેક પૂજા દીઠ નવ નવ નંગ મૂકવાં. તથા નવાઝુ’દીપક વંશમાલે ધરીએ, તંદુલના સાથી નવાણુ' કરીએ
શ્રી શત્રુ’જય મહિમાગભિ ત
શ્રી નવાણું પ્રકારી પૂજા
प्रथम पूजा
ા દોહા 3
શ્રી શખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુ પાય !! વિમલાચલ ગુણ ગાશું, સમરી શારદ માય ॥૧॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org