________________
[ ૧૨૧] તીરે, જિનદર્શન કરી હરખાતી રે નાટક કરી મનમાં માતી છે શંખેશા એવા પાર્થ પ્રભુ ઘર લારે, શુભ સિંહાસન પધરાવે રે ! પ્રભુ હવણ કરી રસુખ પાવે ખેડાપા રેગ શોગ સહુ દૂર નાસે રે, પ્રભુશ્રદ્ધા મનમાં વાસે રે શાશ્વતપદ બુદ્ધિ ભાસે છે શંખેo ૬ |
છે મંત્ર- નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હીં ધરણે દ્રપદ્માવતી સહિતાય જન્મજરા મૃત્યુ નિવારણીય સુદ્રોપદ્રવ – શમનાય જલં, ચંદનં, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા !
છે દ્વિતીય પૂજા છે
! દુહા સ્નાત્ર ભણાવી પાર્શ્વનું, પૂજા કીજે સાર છે. પૂજક પૂજ્યની પૂજના. સમજી જે સુખકાર છે ૧ બેઉ પાસે વીંછીએ. ચામર ચાર ઉમંગ છે દર્પણ પ્રભુ આગળ ધરે. હવે જય જય રંગ છે ર છે
છે સુતારીના બેટા તુને વિનવું રે લોલ–એ દેશી છે
પ્રભુ પાર્થ જિનેશ્વર ગાઈએ રે લોલ, શ્રી શંખેશ્વર પ્રભુ નામ જે તુજ નામથી નવનિધિ સંપજે રે લોલ, મન વંછિત સીઝે કામ જે, નામ રૂડું શંખેશ્વર પાસનું રે લોલ મિથ્યાત્વદશા દૂર થાય જે. શુદ્ધ શ્રદ્ધા હૃદય પ્રગટાય જે છે નામ રૂડું છે ૧. પૂજા વાસ્તુક દેય પ્રકારની રે લોલ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org