________________
ભીડ પડી ૫ જાદવા જોર લાગી જરા,
તક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો, પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ,
ભક્તજન તેહનો ભય નિવાર્યો.-૪
આદી અનાદિ અરિહંત તું એક છે,
દીન દયાલ છે કોણ દૂજે; ઉદય રતન કહે પ્રગટ પ્રભુ પાસજી,
પામી ભય ભંજનો એહ પૂ.–૫
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ. સાહેબ શ્રી શંખેશ્વર પાસે સેવકની સાંભલ અદ્યાસં; વારું ઘો મુંઝ વચન વિલાસ, ગુણ ગાઉં તારા અવિનાસં; ૧
(છંદ પહુડી) અવિનાશી આ ગર સમતા સાગર નાગર નિર્મલ ગંગ; જિનપદ જિહાં કાશી વલી વણારસી સુવિલાસી સદસંગ; અશ્વસેન અભંગા રાય અસુરંગા પરસંગા ગુણ જ્ઞાન, પદમણી પાણી લામા વાણી ગુણખાણ ગજમાન;-૨
પ યાદવેને મી ફગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org