________________
દમે છે; નહિ મુકિત વાસં વિના વિતરાગ, ભજે ભગવંત તજે દ્રષ્ટિ રાગં. . ૬. ઉદય રત્ન ભાખે સદા હિત આણી, દયા ભાવ કીજે પ્રભુદાસ જાણી; મારે આજ મેતિઅડે મેડ ટુઠા, પ્રભુ પાસ શંખેસરેજી આપ તુઠયા એ છે કે
ઈતિ-શંખેશ્વર પાર્શ્વનાથજીને છંદ સમાપ્ત.
શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ જિન છંદ
(પ્રભાતી) પાસ સંખેશ્વરા સારકર સેવકા,
દેવ કાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા,
ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ થા પાસજી મેલી પડદે પરો,
મેડ અસુરાણને આપે છેડે; મુજ ૨ મહિરાણ મંજુસમાં પેસીને,
ખલકના નાથજી બંધ બોલે.જગતમા દેવ જગદીશ તું જાગત,
એમ શું આજ જિનરાજ ઉઘે; મોટા દાનેશ્વરી તેહને દાખીએ,
દાન દે જેહ જગ * કાળ મોઘં.-૩ ધરણેન્દ્ર અંતઃકરણ ૩ પેટી * દુકાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org