________________
પટ
શ્રી પાર્શ્વનાથના ૧૦૮ નામનો છંદ
રાગ-પ્રભાતી કો.
પાસ જીનારાજ સુણી આજ શખેશ્વર,
પરમ પરમેશ્વરા વિશ્વ વ્યા; ભીડ ભાગી જરા જાદવાની જઈ,
થીર થઇ શંખપુરી નામ થા -પાસ.–૧
સાર કરી મારી મનોહારી મહારાજ તું,
માની મુજ વિનતિ મન માચી, અવર દેવા તણી આશી કુણ કામની,
સ્વામિની સેવના એક સાચી-પાસ.-૨
તુંહી અરિહંત ભગવંત વ તારણે,
વારણ દુઃખ ભય વિષમ વાટે, તુંહી સુખ કોણે સારણે કાજ સ
- તુંહી મનોહારણે સાચ માટે.--પાસ.-૩
અંતરીક અમીઝરા પાસ પંચાસરા,
ભેડા પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણે સોમ ચિંતામણી,
સ્વામી શ્રી પાસ તણું કરીએ ચરણ સેવા –-પાસ.-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org