________________
૧૭
મીઠે આજ, તું નયણે દિઠ જિનરાજ, હેલા મુજ મન વિંછિત ફયા, દૂર ગતિના દુઃખ દુરે ટહ્યા. ૩૩ છે તુજ નામે દુઃખ સંકટ ટલે, ભૂત-પ્રેત-વ્યંતર નવિ લે; નિશ્ચ નાસે વિષમ વિકાર, તુમ નામે નિત જય જયકાર. છે ૩૮ છે તપગ૭ નાયક અવિચલ ચંદ, શ્રી લક્ષ્મીસાગર સૂરદ: શ્રી સેમદેવ સૂરિ સેહે સાર, શ્રી સોમ દ્વિજ સૂરીશ્વર ગણ ધાર. ( ૩૫ સમય રત્ન જય પંડિતરાય, તે સહ ગુરૂના પ્રણમી પાય; તુ નવા વિભુવનને ધ, પૂરો ઈછા અમ મન તણી. ૩૬ ત્રાદ્રિ રમણી નવિ માંગુ રાજ, કૌતક વિદ્યા મંત્ર નવિ કાજ; એકજ આવાગમન નિવાર, દસ્તર દુઃખસાગર ઉત્તાર. . ૩૭ | હું આવ્યો પણ તુમ તણે, રાખ મન ઉલટ અ. પી. મુનિ લાવય સમય ઇમ ભ, તુમ તુંડે નવનિધિ મુજ આંગ. ૩૮ છે
| ધન રાવલા પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત છે
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ.
સરસ વચન ઘો સરસ્વતી માત, બોલીસ આર સી વિખ્યાત: અંતરીક્ષ ત્રિભુવન ધાણી, પ્રકટ પ્રતિમા પાસ તણી. ૧ લંકા ધણી જે રાવણરાય, ભગિની પતિ તેહના કેવાય પર દુષણ નામ "પાલ, અનિશ થી તેણે ઘણો તાલ. જે ૨ / સદગુરુ વચન સાદા મન ધરે, ત્રણ ક લ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org