________________
કાજ ચડે સવા કરજેડી પ્રભુ વિનવું તે , કરો કૃપા નિવરજીએ; } ૧૯ જન્મ મરણ કા ભય નિવાર, ભવ સાયરથી હલાવારેશ્રી હથિણું ઉરમંડણ સહે, તીહાશ્રી શાન્તિ સદા મનમોહે છે ૨૦ છે પદ્મ સાગર ગુરૂરાજ પસાથે, શ્રી ગુણ સાગર કે મન ભાયા; જે નરનારી એક ચિત્તે ગાવે, મન વંછિત ફલ નિશ્ચય પાવે છે ૨૧ છે
ઈતિશ્રી શાન્તિનાથ જિનનો છંદ સમાપ્ત. .
શ્રી શાંતિનાથને છંદ સમરૂ શાન્તિ જિન શાન્તિ કરે, પરમેશ્વર પારગ સુતરં; ભવિભાવ ધરી ભવતાપ હરે, નમજે નવઠા નિદ્ધિ દાનપરં.. ૧ જલ વાસ સુગંધ નૈવેદ ધૃત; કુસુમાક્ષત દિપક ફલસુત અચા પ્રભુની છે અષ્ટ વિધા, કરિ પાપ પુલાયે થિયા ત્રિવિધા. ૨ કુસુમાક્ષત દીપક વાસ વર, સુધ ધુપ ધરો ભવિ ભકિતવર; જિન અંગે પંચ વિધા અરચા, દિન રાત્રે મુખે કરવી જ સુચા. | ૩ જદી માનવ છું જદી લાયક છું, અહમેવ ધરે મન કાયક છું; મદ છાક ચઢી ચખ જુઓ તથા, જિન ભકિત વિના છે સર્વ વૃથા છે ૪ જિન જાપ જપ ઘન કમ ખપે, જિનના ગુણ ગાતે થાય તો; જિનરાજ અહોનિશી વનમે, પરમાદ તજી પર મનમે છે ૫ છે સુભ ભાવ ધરી ભગવંત ભજે, સુજને સુમના મદ માન તજે ભવ સિંધુ ઉતારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org