________________
કલશ-છપય.
નિત્ય જપીએ નવકાર, સાર સંપતિ સુખ દાયક; સિદ્ધ મંત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુધ્ધ આચાર્ય ભણી; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થુણીજે; નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે એક ચિતે આરાધતા, વિવિધ રીતે વાંછિત લહે. ૧૮
છે ઈતિ નવકાર મંત્રને છંદ સમાપ્ત. .
શ્રી આદીશ્વર જિન છંદ. જય જય પઢમ જિણેસર અતિ અલસર, આદેસર ત્રીભુવન ધણીએ; સવહું સુખ કારણ સુણ ભાવ તારણું, વિનતડી સેવક તણિએ. ૧ આદેસર અરિહંત અવધારે, કૃપા કરી સેવકને તારે; તું ત્રીભુવન પતિ તાત અમારો, ભવસાગર ડુબંતા નિવારો. ૫ ૨ હું ભમિયો ભવ કેડા કેડી, તાહરી ભગતિ મેં કીધિ થોડી; તત્વ તણું મેં વાત વિખોડી, પાપ તણી એ લક્ષ રાશી જેડી. એ ૩ લિયે નિગોદ અનંત કાલ, સુમ બાદર એહજ ઢાલ; તું પ્રભુ જીવ દયા પ્રતિપાલ, કર કર સ્વામી સાલ સંભાલ. | ૪ | પૃથ્વી પાણી તેઉ વાય, સાત સાત લાખ તે કેવાય; વણસઈ દસ લાખ બાદર મહે. ચૌદ લાખ અનંતિ કાલે. પ બીતી ચીરંદ દે દે લખ, તીય ચ પંચેન્દ્રિ ચૌદ લખ ભાખ; સુર નર ગયા ચીચો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org