________________
ભુવન અવતાર. ૯ | મનશુદ્ધ જપતા મયણસુંદરી, પામી પ્રિય સંગ; ઈણે ધ્યાન થકી ટ કુટ ઉબરને, રકત પિતને રોગ, નિચ્ચે શું જપતા નવ નિધિ થાયે. ધર્મ તણ આધાર. / ૧૦ ધ ઘટ માંહી કૃણ ભૂજંગમ ઘાલ્ય, ધરણી કવા ઘાત, પરમેષ્ટિ ભાતે હાર પુલન, વસુધા માહી વિખ્ય તક કમલાવતીએ (કલાવતીએ) પિંગલ કીધો, પાપણે પરિહાર. છે ૧૧ ગાયણાં ગણ જાતી રાખી ગ્રહિને, પડી લાણ પ્રહાર, પદપંચ ગુણ તા પાંડુ પતિઘર, તે થઈ કુંતાનાર, એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર છે ૧૨ છે કંબલ સબલે કાદવ કાઢ, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિલસે અમર વિમાન, એ મંત્ર થકી સંપતિ વસુધા લડી, વિલએ જેન વિહાર | ૧૩ છે આગે ચે વિશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણું કેઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સન્મ્ય સંપત્તિ સાર. છે ૧૪ . પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત કામ કઠેર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પખા, મણિધર ને એકમર; સહગુરૂ સન્મુખ વિધિએ સમરતા, સફલ જનમ સંસાર. ૧૫ | શુલિકારો પણ તસ્કર કીધે લેહખુરો પરસિદ્ધ, તિહશેઠે નવકાર સુણ, પાયે અમરની રિધ્ધ, શેઠને ઘર આવિ વિદન નિવાર્યા, સુરેકરી નાહાર. ૧૬ / પંચ પરમેષ્ટિ જ્ઞાનજ પંચહ, પંચદાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત, પંચ પ્રમાદ વિષય તો પંચહ, પાલે પંચાચાર. ( ૧૭ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org