________________
પંડિત શ્રી વીરવિજ્યજીકૃત હિતશિક્ષા-છત્રીશી
સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી –
સુણજો સજ્જન રે, લોકવિરુદ્ધ નિવાર; સુણજો સજ્જન હૈ જગત વડો વ્યવહાર. મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારુ. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ.
દુશ્મન શું ૫૨ના૨ી સાથે, તજીએ વાત એકાંતેજી; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ રાતે. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી; માત-પિતા-ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તળે નિવ વસીએ હાથી ઘોડાં ગાડી જાતાં દુર્જનથી દૂર ખસીએ
Jain Education International
: ૧ : સુ
કામ વિના ૫૨ ઘ૨ નવિ જઈએ, આળ-જાળ ન દીજે જી; બળિયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નિત કીજે. ૪ : સુ
: ૨ : સુ
For Personal & Private Use Only
: ૩ : સુ
: ૫ : સુ
: ૬ :
રમત કરતાં રીસ ન કરીએ, ભય મારગ નવિ જઈએ જી,
બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઊભા નવિ રહીએ.: ૮ : સુ૰
જી,
: ૭ : સુ
www.jainelibrary.org