SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા છેલે ભાવ ન ભૂલાય, છેલે જ્ઞાન ન વિસરાય, ત્યારે શ્રધ્ધાનો રંગ નવિ જાય રે.... છેલે લેશ્યા ન બદલાય, પરિણામો ન પલટાય, છેલે શુભ રહે અધ્યવસાય રે... પારસ મનમાં એવું થાય, એવા સમયે દેવ થવાય, નહીં કોઇને થાય આંતરાય રે... અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે, જીવલડો આમ તેમ બહુ રે મુંઝાશે, વીંછીની વેદનાઓ થાય... Jain Education International (૨) મનમાં શું મલકાય મનમાં શું મલકાય ? રોજ તારી આવરદા ઓછી થાય, કાળા કરમ તને ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે, પાછળથી પસ્તાય... સ્મશાનમાં તારા માટે લાકડાં મૂકાશે, ઉપર સુવાડી પછી આગ લગાડશે, ભડભડ બળશે તારી કાય... બારમા દિવસે તારા લાડવા ખવાશે, બે પાંચ વરસે તને ભૂલી જવાશે, વાતો વિસરાઇ જાય... મહાવીર કહે સૌ ચેતીને ચાલજો, વીરના વ્યાખ્યાનમાં આવી મહાલો, પાણી પહેલાં બાંધી લેજો પાળ... મારી...૬ ૬૧ For Personal & Private Use Only મારી...૭ મારી...૮ રોજ તારી...૧ રોજ તારી...૨ રોજ તારી...૩ રોજ તારો...૪ રોજ તારી...૫ www.jainelibrary.org
SR No.005584
Book TitlePaap Shuddhini Prakriya
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Maharaj
PublisherLaghaswami Jain Pustakalay
Publication Year1995
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy