________________
* માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય છે છેસંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય.
સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ છે. પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી. તેને સમજાવો
દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય.
આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે * રહી હોય તે તે વસ્તુ તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે તે છે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ છે. ! વિશેષપણે સ્કુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ :
પરિણામને ભજે છે. અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કરીએ
છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની 1 છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞનીની આજ્ઞાએ ?
થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા છે વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ (!) નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે.
વર્ષ ૨૭મું . D પત્ર ક્રમાંક ૪૯૧ સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગજવો, અને આત્મા ગવવો હોય તેણે યમનિયમાદિક સર્વ કે | સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો, તેમ જ ઉપાસવો, .
સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ છે. સર્વથા ત્યાગવો. પોતાનો સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ છે
મોક્ષમાર્ગ પ્રકાશ
( ૧૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org