________________
પત્ર ક્રમાંક ૧૬૬ઃ સૌ. 9 સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સંમતિથી કે મંગળરૂપ માન્યાં છે. મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : છે ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા 1 વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે 1 તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું આ સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધવું કરવું અને તો જ સર્વ માયિક જ વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સતું' મળ્યા નથી. “સત્ય” સુપ્યું નથી અને “સતું' શ્રધ્યું નથી, અને એ મળે, એ સુચ્છે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માર્થી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માર્ગને પામેલો છે આ માર્ગ પમાડશે. ૧ ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું જ - ર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.
0 પત્ર ક્રમાંક ૧૭૦ઃ સો. ૯૪ આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથભેદ થયો એ ત્રણે જ કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે - છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે,
૨૦
(
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org