________________
ઇચ્છાનુસાર વિચાર કરીશ.
પરમકૃપાળુદેવને શ્રી સૌભાગ્યભાઈ ઉપર કેવો પ્રેમભાવ, ભક્તિભાવ અને પૂજ્યભાવ હતો, જે નીચેના સંબોધનોથી જણાશે. શ્રીમના પત્રોમાં શ્રી સૌભાગ્યભાઈ માટેના સંબોધનો : સં. ૧૯૪૭ના પત્રોમાં :
“આત્મવિવેકસંપન્ન.” ‘સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય.’
સં. ૧૯૪૭ના પત્રોમાં :
‘પરમ પૂજ્ય’ ‘કેવળબીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી’, ‘પરમ પૂજ્યશ્રી’, ‘જીવનમુક્ત’, ‘સૌભાગ્યમૂર્તિ’, ‘મહાભાગ્ય’, ‘શાંતમૂર્તિ’, ‘પરમવિશ્રામ’, ‘સ્વમૂર્તિરૂપ શ્રી સૌભાગ્ય.’
સં. ૧૯૪૮ના પત્રોમાં :
‘સ્મરણીય શ્રી સુભાગ્ય’, ‘હૃદયરૂપ’, ‘આત્મસ્વરૂપ’, ‘વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય’, ‘સ્મરણરૂપ મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય', પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય’, ‘મુમુક્ષુ જનને પ૨મ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય.’
સં. ૧૯૪૯ના પત્રોમાં :
‘મુમુક્ષુ જનના પરમ વિશ્રામરૂપ’, ‘મુમુક્ષુ જનના પરમ બાંધવ, પરમસ્નેહી શ્રી સોભાગ.’
સં. ૧૯૫૦ના પત્રોમાં :
‘મુમુક્ષુ જનના પરમહિતસ્વી, મુમુક્ષુ પુરુષ શ્રી સોભાગ.’ ‘સત્સંગ યોગ્ય, પ૨મસ્નેહી શ્રી સોભાગ’, ‘પૂજ્ય શ્રી.’
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૧૯૯
www.jainelibrary.org