________________
ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા જ પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને
નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. * (૧૦૫) મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મળ છે થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો
અવિરતિપણાને જવું જ જોઈએ એ નિ:સંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાંસુધી અત્યંતર વિરતિપણું થતું નથી, અને પ્રમુખપણે રહેલો એવો ! જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.
(૧૦૮) જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇન્દ્રિય અને છે. છઠું મન તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે ' વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી છે જીવરાશિની વિરતિ થઈ, પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ | જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, જે છે ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :- પાંચ
ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે.
(૧૩૪) સિદ્ધાંત છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે. છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય
છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ આ - પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈપણ ખોટાપણું સમાતું નથી.
(૧૬૭) યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી જ
શકાય છે.
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૧પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org